કોકિલાબેન રાવળ રવિવાર સાંજે ગુજરી ગયા. તારિખ મે ૧, ૨૦૨૨. તેમનું ફ્યુનરલ ૨ દાડા પેહેલા હતુ, મે ૪, ૨૦૨૨, જે તમે અહિંયા જૌ શકશો. મ્રુત્યુનોંધ અહિંયા વાંચી શકશો. સર્યુ દલાલે તેમનાં ભાભિનો જિવનચરિત્ર વાંચ્યો, દિકરો અમિત માંના છેલ્લા પાઠ ઉપર બોલ્યો, માઇકા પોતાના દાદી વશે બોલ્યો. અને હું, દિકરી મીનળ તો મા અને માત્રુ-ભાશા વિશે … Continue reading મા, તુ ભગવાન ક્યારે બનિ ગઇ?