કહેવતો

સૂરજ સામે ધૂળ નાખીએ તો આંખમાં પડે. જે સમર્થ છે, તેની નિંદા-કૂથલી કરીએ તો પોતાને જ નુકસાન થાય છે. સો જજો પણ સોનો પાલનહાર ન જજો. ગરીબ અને દુ:ખી માણસોની સેવા કરનાર લાંબું જીવજો. સોનાની કટારી ભેટે બંધાય; કેડે ન ખોસાય. અતિશય પ્રિય વ્યક્તિ સાથે ઘટિત વ્યવહાર કરવો; તેની સાથે હાની ભરેલો વ્યવહાર ન કરવો. … Continue reading કહેવતો

કહેવતો

સોનુ જાણી સંઘર્યું -- નીકળ્યું કથીર. સોનું જોઈએ કસી ને માણસ જોઈએ વસી.  સોય પછવાડે દોરો. સોળે સાન વીસે વાન વળ્યાં તો વળ્યાં નહિ તો પથ્થર પહાણ. સૌ ગયાં સગેવગે, વહુ રહ્યાં ઊભે પગે. સૌનુ થશે તે વહુનું થશે. હક્કનું પચે; હરામનું ન પચે. હજાર કામ મૂકીને ના’વું ને સો કામ મૂકીને ખાવું. હમ બી … Continue reading કહેવતો

વાદળ છાયા છુટ્ટાછવાયા વિચારો

સદીઓથી પોતાની હયાતીને સાબિત કરવા મથતો પવન પંખા જોડે સમાધાન કરી લેવાના મૂડમાં છે. ***** ભીંતો પરથી ખરી રહેલાં પોપડાં દીવાલના બહેરા થઈ ગયેલા કાનની ચાડી ખાય છે. ***** વૃક્ષને જોઈને આંખોને પ્રેમનો અર્થ સમજાતો જાય છે અને વ્યક્તિના કરમાઈ જવાનો અવાજ દરિયાની જેમ ઉછાળા મારે છે... ***** શાંત પડેલા મોબાઈલમાં એસ. એમ. એસ.ની ઘંટડી … Continue reading વાદળ છાયા છુટ્ટાછવાયા વિચારો

વિચારોની વસંત

હાસ્યની છોળો ઉડાડ્યા કરવી, સમજદાર લોકોનો આદર અને શિશુઓનો સ્નેહ પામવો, દિલેર ટીકાકારોની કદર મેળવવી અને દગાખોર દોસ્તોને ખમી ખાવા, જીવનના સૌં દર્યને માણવું, અન્યોમાં અનોખું હોય તેની ખોજ કરવી, એકાદ ઉમદા બાળકને ઉછેરીને કે એક નાનો બાગ સીંચીને જગતને થોડું બહેતર બનાવી દેવું, અરે, આપણા થકી એકાદ જિંદગી મધુર બની એ જાણવું - તેનું … Continue reading વિચારોની વસંત

મારા ગમતા સુવાક્ય — પ્રેમથી પ્રેમ પામીએ

અતિ પરિચયથી અવગણના પેદા થાય છે. -- સૂકિત જહાં ગાંઠ તહાં રસ નહીં , વહીં પ્રિતિ કી હાનિ. -- રહીમ પ્રેમ પામવા કરતાં વિશ્વાસ પામવો એ વધુ મોટો સરપાવ છે. -- અજ્ઞાત પ્રેમ અને વહેમ બંને એક સાથે એક જ હૃદયમાં રહી શકતા નથી. -- ખલીલ જિબ્રાન પ્રેમ છે ત્યાં વહેમ નહીં , વહેમ ત્યાં નહીં પ્રેમ. -- … Continue reading મારા ગમતા સુવાક્ય — પ્રેમથી પ્રેમ પામીએ

ભાવનાગર ગદ્યસભાનાં નવા કવિઓ

સહુની આણી ગગન, ધરા, પાણી, સહુની આણી નાખી, માણસે બસ નિજની જ કરી ઉજાણી. - દર્શન પાઠક ‘દર્શન’, ભાવનાગર ગદ્યસભા પુસ્તકોની પીડા "બંધ કબાટમાં પુસ્તકે આત્મ હત્યા કરીને ચિઠ્ઠીમાં લખ્યું મોબાઈલના ત્રાસ થી...” - જગન પંડ્યા, ભાવનાગર ગદ્યસભા ​

વિચારોની વસંત

સુખની ક્ષણો આપણને આશ્ચર્ય પમાડવા આવે છે. આપણે એને પકડી નથી રાખતા, એ આપણને છોડતી નથી. -- એશ્લી મોંન્ટેગ્યુ * હાથ પરનું કામ એવા તન્મય પ્રેમથી કરીએ કે જાણે રુદિયેથી ખેંચાયેલા દોરાથી કપડું વણતા નહોઈએ: એનું વસ્ત્ર જાણે પ્રિયતમને પહેરવાનું નહોય! -- ખલિલ જિબ્રાન * સાદગી એ કલાનો સહુથી અણમૂલ શણગાર છે. -- આલ્બ્રેશ્ટ ડ્યુર … Continue reading વિચારોની વસંત

વિચારોની વસંત

હૃદયની કુંજમાં એક હરિયાળું વૃક્ષ રાખજો:કદાચ કોઈ પંખીનું ગાન ત્યાં ગુંજશે.-- ચીની કહેવત જે દિવસે એક હાસ્ય ન વેરાયુંએ દિવસ ફોગટ ગયો સમજવો.-- સેબસ્ટીયન ચેમ્ફર્ યૂં હી સારી ઉમ્ર એક હી ગલતી કરતે રહે...ધૂલ થી ચેહરે પર ઔર આઇના સાફ કરતે રહે. વૃક્ષ વાવે છે એ પોતાની જાત ઉપરાંતબીજાંઓને પણ ચાહે છે.-- થોમસ ફુલ્લર સુંદર … Continue reading વિચારોની વસંત

કહેવતો

  * ૧ સિંહ મરે પણ ઘાસ ન ખાય * ૨ સુખે સાંભરે સોની ને દુ:ખે સાંભરે રામ * ૩ સુથારનું મન બાવળિયે * ૪ સૂતા જેવું સૂખ નહીં ને મૂઆ જેવું દુ:ખ નહીં * ૫ સૂરજ કાંઈ છાબડે ઢાંક્યો રહે નહીં * ૬ સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય * ૭ સેવા કરે તેને મેવા … Continue reading કહેવતો

ગાંધીજીના વિચારો

કોઈની મહેરબાની માગવી એટલે આપણી સ્વતંત્રતા વેચવી. જ્યાં પ્રજાનો અવાજ સંભળાય છે, પ્રજાના પ્રેમને પ્રાધાન્ય છે, ત્યાં 'ડેમોક્રસી' સંભળાય છે, એમ કહેવાય. સ્ત્રીને અબળા જાતિ કહેવી એ તેની બદનક્ષી કરવા બરાબર છે, એ પુરુષોનો સ્ત્રી પ્રત્યેનો અન્યાય છે. ધર્મમાં અસ્પૃશ્યતાને માન્યતા મળી નથી, એ શેતાનની તરકીબ છે. શેતાન હંમેશા શાસ્ત્રનો હવાલો આપતો આવ્યો છે. પરંતુ … Continue reading ગાંધીજીના વિચારો