મા, તુ ભગવાન ક્યારે બનિ ગઇ?

કોકિલાબેન રાવળ રવિવાર સાંજે ગુજરી ગયા. તારિખ મે ૧, ૨૦૨૨. તેમનું ફ્યુનરલ ૨ દાડા પેહેલા હતુ, મે ૪, ૨૦૨૨, જે તમે અહિંયા જૌ શકશો. મ્રુત્યુનોંધ અહિંયા વાંચી શકશો. સર્યુ દલાલે તેમનાં ભાભિનો જિવનચરિત્ર વાંચ્યો, દિકરો અમિત માંના છેલ્લા પાઠ ઉપર બોલ્યો, માઇકા પોતાના દાદી વશે બોલ્યો. અને હું, દિકરી મીનળ તો મા અને માત્રુ-ભાશા વિશે … Continue reading મા, તુ ભગવાન ક્યારે બનિ ગઇ?

જવેરચંદ મેઘાણીની યાદમાં

મારૂ બાળપણ ભાવનગરમાં વીત્યુ હોવાથી હું મેઘાણી કુટુંબમાં સૌને ઓળખું છું. ખાસ કરીને અમેરિકા આવેલા દરેક સભ્ય સાથે પાછળથી વધારે પરિચય થયો. તેની દીકરી પદ્મલા મારા વર્ગમાં ભણતી. અને જયંતભાઈ મારા કરતા એક વર્ષ આગળ ભણતા. ભાવનગરના ઘરશાળામાં ભણી એટલે અમે ઝવેરચંદ મેઘાણીના ઘણાં ગીતો ગાયા છે. રવિન્દ્ર સંગીતમાં પ્રહલાદ પારેખ અને મેઘાણીના બંગાળી ભાષાના … Continue reading જવેરચંદ મેઘાણીની યાદમાં

રવિશંકર રાવળ — ૧૨૯ જન્મદિવસ

રવિશંકર રાવળ ૧ ઓગસ્ટ ૧૮૯૨ ભાવનગર -- ૯ ડિસેંબર ૧૯૭૭ અમદાવાદ અમારા બાપુના ૧૨૯ના જન્મ દિવસે તેમની યાદ આવ્યા વગર રહે નહીં. તેઓ ગુજરાતના કલા ગુરૂ હતા. તેમણે ઘણા શિષ્યો તૈયાર કર્યાં. ગરીબ શિષ્યોને મફત ભણાવતા. રેડિયો ઉપર પ્રવર્ચન પણ આપતા. રાવળ કુટુંબે તેમની યાદમાં ‘ગુજરાતમાં કલાના પગરણ’ પુસ્તકનને ૧૯૯૮માં પ્રકાશિત કર્યું. અમે તેમના કુટંબી … Continue reading રવિશંકર રાવળ — ૧૨૯ જન્મદિવસ

જયંત મેઘાણીનીં યાદમાં

જયંત મેઘાણી -- ૧૦, ઓગસ્ટ ૧૯૩૮ - ૪, ડિસેમ્બર ૨૦૨૦ જયંતભાઈ મેઘાણીને સૌ ભાવનગરના લોકો તેમના નામથી જાણે છે. તેણે ઘણા અંગ્રેજી પુસ્તકોના અનુવાદ કર્યા છે. તેઓ પ્રખ્યાત લેખક ઝવેરચંદ મેઘાણીના પુત્ર હતાં અને અમે બંને ભાવનગરનાં ઘરશાળામાં ભણ્યા. મને મારા દેર રાજુ મહેતાએ તેમના ગુજરી ગયાના ખબર આપ્યા. હું ઘરશાળામાં આઠમા ધોરણમાં ભણતી હતી … Continue reading જયંત મેઘાણીનીં યાદમાં

ફાધર વાલેસનો પરિચય

ફાધર વાલેસ પંદર વર્ષની ઉંમરે ઘર છોડી ઇસુસંઘની સંસ્થામાં જોડાયા. ૧૯૪૯માં સ્પેઇનથી ભારત ગયા. મદ્રાસમાં ગણિત સાથે એમ.એ.ની ડીગ્રી મેળવી. વલ્લભવિદ્યાનગરમાં ગુજરાતી ભાષાનો પરિચય થયો.  પુનામાં વિશ્વધર્મોનો અભ્યાસ ક્રયો. ૧૯૬૦માં અમદાવાદ આવીને સેંટ ઝેવિયર્સ કોલેજમાં ગણિત ભણાવવાનું કાર્ય શરૂ કર્યું. ગણિતના પુસ્તકો લખ્યાં, નૂતન ગણિતની ઝુંબેશમાં ફાળો આપ્યો, ગણિતમાં આંતરાષ્ટ્રીય સંમેલનમાં (રશિયા, ફ્રાન્સ, ઈંગ્લેન્ડ) ભાગ … Continue reading ફાધર વાલેસનો પરિચય

ગુણીબેનની યાદમાં

૨૦મિ માર્ચએ ગુણીબેન આશર, લગભગ ૯૩ વર્શે, ગુજરી ગયા. અમારી મિત્રતાની શરૂઆત દશેક વર્ષ પૂર્વે થઈ હશે, તેવો અંદાજ કાઢું છું. અમે જ્યારે ન્યુજર્સીના ‘ગુજરાતી લીટરરી અકાડેમી ઓફ નોર્થ અમેરિકા’ના પ્રોગ્રામમાં જતા, ત્યારે તેને અમે અમારી કારમાં સાથે લઈ જતાં. આછા રંગોની સાડી મેચીંગ બ્લાઉઝ સાથે આકર્ષક રીતે પહેરતા. તેમનો પ્રભાવ પડતો. ગામમાં બે પાંચ … Continue reading ગુણીબેનની યાદમાં

વંદન અને મંથન

પ્રાર્થનાભૂમી -- વંદન અને મંથન ગાંધીજીના કર્મયોગનો પ્રાણ.સવારે અહીં પ્રાર્થના કરી સૌ આશ્રમમવાસીઓ કામે ચડતા ને સાંજે અહીં જ પ્રાર્થના કરી કામનો હિસાબ માંડતા. ગાંધીજીની કેટલીય આકરી કસોટીઓ, વિટંમબણાઓ વખતે આ સ્થળ સાચા નિર્ણયનું કે મંથનનું સાથી રહ્યું છે. Prarthana Bhoomi -- Prayer and Introspection The Prarthana Bhoomi (prayer ground) provided the vital force for Gandhiji's … Continue reading વંદન અને મંથન

પ્રવાસનો એક કડવો અનુભવ

પહેલી ઓગસ્ટે અમારા બાપુની ૧૦૮ જન્મ જયંતિ નીમિતે વિદ્યાર્થી કાળનો અનુભવ... મારી પાસે બિસ્તરો, ભાતું, પાણીનો કુંજો અને ચોપડીઓની વજનવાળી ભારે ટ્રંક હતી. જ્યારે કોટડી ગામ આગળ ગાડી બદલી તે વખતે કોઈ ટિકિટ-ચેકરની નજર તે પર પડી અને તેણે પાસે આવીને મારી ટિકિટ લઈ લીધી. જંકશન સ્ટેશને મેં ટિકિટ માગી ત્યારે કહે, ‘જાઓ, ગાડી બદલો, હું … Continue reading પ્રવાસનો એક કડવો અનુભવ

જોન લુઇસને શ્રધાંજલી (૧૯૪૦–૨૦૨૦)

જ્યારે જોન લુઇસ અઢાર વર્ષનો થયો ત્યારે માર્ટીન લુથર કીંગનો કાળા લોકોના હક માટે સત્યાગ્રહ ચાલતો હતો. સત્યાગ્રહ કરવાનો વિચાર કીંગે ગાંધીજી પાાસેથી અપનાવ્યો હતો. લુઇસને તેમાં રસ પડ્યો એટલે કીંગ સાથે જોડાયો. ત્રેવીસ વર્ષનો થયો ત્યારે લાઈબ્રેરીના કાર્ડનો હક મેળવવા કીંગની ચળવળ ચાલતી હતી. આ કુચમાં ઘણા કાળાલોકો સાથે લુઇસ પણ જોડાયો. તે શાંતિકુચ … Continue reading જોન લુઇસને શ્રધાંજલી (૧૯૪૦–૨૦૨૦)

કિશોરની યાદમાં — પંચમ જ્યોર્જ

કિશોરની સાતમી પૂણ્યતીથિએ તેની યાદમાં નીચેની એક વાર્તા પ્રસ્તુત કરૂ છું. આશા છે કે તે તમને ગમશે. “પંચમ જ્યોર્જ“ એક હળવી વાર્તા... પંચમ જ્યોર્જ ચોવીસે કલાક, એક પણ મટકું માર્યા વિના, બ્રિટિશ સલ્તનત ઉપર સૂરજનારાયણ તપતા હતા અને પંચમ જ્યોર્જના નામે દુનિયા ઝૂકતી હતી એ જમાનાની વાત છે. પણ મારે આજે તમને એ પંચમ જ્યોર્જની … Continue reading કિશોરની યાદમાં — પંચમ જ્યોર્જ