રવિશંકર રાવળ — ૧૨૯ જન્મદિવસ

રવિશંકર રાવળ ૧ ઓગસ્ટ ૧૮૯૨ ભાવનગર -- ૯ ડિસેંબર ૧૯૭૭ અમદાવાદ અમારા બાપુના ૧૨૯ના જન્મ દિવસે તેમની યાદ આવ્યા વગર રહે નહીં. તેઓ ગુજરાતના કલા ગુરૂ હતા. તેમણે ઘણા શિષ્યો તૈયાર કર્યાં. ગરીબ શિષ્યોને મફત ભણાવતા. રેડિયો ઉપર પ્રવર્ચન પણ આપતા. રાવળ કુટુંબે તેમની યાદમાં ‘ગુજરાતમાં કલાના પગરણ’ પુસ્તકનને ૧૯૯૮માં પ્રકાશિત કર્યું. અમે તેમના કુટંબી … Continue reading રવિશંકર રાવળ — ૧૨૯ જન્મદિવસ

પ્રવાસનો એક કડવો અનુભવ

પહેલી ઓગસ્ટે અમારા બાપુની ૧૦૮ જન્મ જયંતિ નીમિતે વિદ્યાર્થી કાળનો અનુભવ... મારી પાસે બિસ્તરો, ભાતું, પાણીનો કુંજો અને ચોપડીઓની વજનવાળી ભારે ટ્રંક હતી. જ્યારે કોટડી ગામ આગળ ગાડી બદલી તે વખતે કોઈ ટિકિટ-ચેકરની નજર તે પર પડી અને તેણે પાસે આવીને મારી ટિકિટ લઈ લીધી. જંકશન સ્ટેશને મેં ટિકિટ માગી ત્યારે કહે, ‘જાઓ, ગાડી બદલો, હું … Continue reading પ્રવાસનો એક કડવો અનુભવ

અમારા બાપુ રવિશંકર રાવળની યાદમાં…

પહેલી ઓગષ્ટ અમારા બાપુ રવિશંકર રાવળની યાદ આવતા તેમની જિંદગીના પ્રસંગો વિષે વાંચતી હતી અને તેમના ચિત્રો જોતી હતી ત્યારે તેમનુ એક રેખાચિત્ર મારા ધ્યાનમાં આવ્યું. રસ પડ્યો એટલે વાંચી ગઈ. રવિશંકર રાવળની આત્મકથા (કલાના પાગરણ) માં વિગતપૂર્વક જે જે લોકો તેની જિદંગીમાં આવ્યા તેનુ બ્યાન પણ કરવામાં આવ્યુ છે. અહીં તો તેમના લગ્નનુ કેવી … Continue reading અમારા બાપુ રવિશંકર રાવળની યાદમાં…

કલાનો પરિચય

ચિત્ર અને શિલ્પ જેવી મૂંગી કળા નેત્રો મારફત ચિત્તમાં સંચાર કરે છે. તેની વાત કે કદર શબ્દોમાં પૂરી કહેવાનું મુશ્કેલ જ રહેશે. સાહિત્યનું વાહન શબ્દ હોવાથી તે શબ્દસૃષ્ટિમાં પૂર્ણ વિકાસ કરી શકે છે. ફલાદેશ - નિર્દેશ - રંગ અને રેખાનાં આંદોલનો સમજવા તેની ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓની થોડી સાધના થવી જ જોઈએ. કલાના પરિચયથી કોઈ વસ્તુમાંથી … Continue reading કલાનો પરિચય

અમારા બાપુ: કલાગુરુ રવિશંકર રાવળ

અમારા બાપુ: કલાગુરુ રવિશંકર રાવળ જન્મ તારીખ ૧ ઓગસ્ટ ૧૮૯૨ ભાવનગર અવષાન ૯ ડિસેમ્બર અમદાવાદ ૧૯૭૭ દિનેશ દેસાઇનો આર્ટિકલ, મુંબઇ સમાચાર, ૪ જુલાઇ ૨૦૧૫       હમણા મહેન્દ્ર મેઘાણીએ દિધેલા પુસ્તકમાં એક બાપુની કણીકા મળી: ‘કુમાર’ માસિકના તંત્રી શ્રી રવિભાઇ (રાવળ)એ નિવેદન કર્યું  છે: “કોઇ અચોક્કસ મુદત સુધી ‘કુમાર’ મોકૂફ રહેશે.” શા માટે? તંત્રી કહે છે— ઓગણીસ … Continue reading અમારા બાપુ: કલાગુરુ રવિશંકર રાવળ