ઘરશાળા ના વિદ્યાર્થી હોવું એટલે શું ?

એક જબરો અનુભવ થયેલો. થોડાક સમય પહેલા જ્યારે Northeastમાં જવાનું થયું ત્યારે એક ટ્રેકિંગ નો પોઇન્ટ, મેઘાલયમાં ચેરાપૂંજીમાં હતો. ચેરાપૂંજીમાં વિશ્વ નો સર્વાંધિક વરસાદ પડે છે. અમારે એકદમ છેવાડાની હોટેલમાં રહેવાનું હતું. ચાલુ વરસાદે અમે ત્યાં પહોંચ્યા ત્યારે રાત થઈ ગયી હતી, એટલે આજુબાજુમાં સવારે નીકળવું એવું નક્કી કરીને સુઈ ગયા. સવારે આંટો મારવા હું … Continue reading ઘરશાળા ના વિદ્યાર્થી હોવું એટલે શું ?

ઘરશાળાનાં સ્મરણો ૧૯૪૮-૧૯૫૫

જ્યારે દક્ષિણામૂર્તિ અને ઘરશાળા જોડાયેલા હતા ત્યારની વાત છે. મેં કુમારમંદિરમાં બીજી શ્રેણીથી શરૂઆત કરી. પાંચમી શ્રેણીમાં આવી ત્યારે વાઘાવાડી રોડ ઉપરના ઘરશાળામાં આવી. ત્યારે ઘરશાળા એક માળની હતી. આજે તેના બે માળ થઈ ગયા છે. ઘરશાળામાં  ભણવાની પ્રથા અનોખી હતી. ત્યારે ભાઈઓ અને બહેનોનો સાથે અભ્યાસ કરવાનો નવો પ્રયોગ હતો. સ્વામીનારાયણની જેમ એક વર્ગમા બે … Continue reading ઘરશાળાનાં સ્મરણો ૧૯૪૮-૧૯૫૫