જયંત મેઘાણી -- ૧૦, ઓગસ્ટ ૧૯૩૮ - ૪, ડિસેમ્બર ૨૦૨૦ જયંતભાઈ મેઘાણીને સૌ ભાવનગરના લોકો તેમના નામથી જાણે છે. તેણે ઘણા અંગ્રેજી પુસ્તકોના અનુવાદ કર્યા છે. તેઓ પ્રખ્યાત લેખક ઝવેરચંદ મેઘાણીના પુત્ર હતાં અને અમે બંને ભાવનગરનાં ઘરશાળામાં ભણ્યા. મને મારા દેર રાજુ મહેતાએ તેમના ગુજરી ગયાના ખબર આપ્યા. હું ઘરશાળામાં આઠમા ધોરણમાં ભણતી હતી … Continue reading જયંત મેઘાણીનીં યાદમાં