બા સાજા થયા ત્યારે એનો એક જૂનો મનોરથ હતો ત્યારે એનો અમલ અમે કરી શક્યાં: વર્ષો પહેલાં અમે જ્યાં જીવ્યાં હતાં અને જ્યાં મારા બાપુજીએ એમના છેલ્લા દિવસો વિતાવ્યા હતા એ મુલકમાં જવાનો મનોરથ. બાપુજીના અવસાન પછી વર્ષો સુધી એ સ્થળની ફરીથી મુલાકાત લેવા તો દિલ ચાલ્યું નહોતું, અને પછી તો સંજોગોને લીધે, ને મારે … Continue reading બાપુજી