જોન લુઇસને શ્રધાંજલી (૧૯૪૦–૨૦૨૦)

જ્યારે જોન લુઇસ અઢાર વર્ષનો થયો ત્યારે માર્ટીન લુથર કીંગનો કાળા લોકોના હક માટે સત્યાગ્રહ ચાલતો હતો. સત્યાગ્રહ કરવાનો વિચાર કીંગે ગાંધીજી પાાસેથી અપનાવ્યો હતો. લુઇસને તેમાં રસ પડ્યો એટલે કીંગ સાથે જોડાયો. ત્રેવીસ વર્ષનો થયો ત્યારે લાઈબ્રેરીના કાર્ડનો હક મેળવવા કીંગની ચળવળ ચાલતી હતી. આ કુચમાં ઘણા કાળાલોકો સાથે લુઇસ પણ જોડાયો. તે શાંતિકુચ … Continue reading જોન લુઇસને શ્રધાંજલી (૧૯૪૦–૨૦૨૦)