રવિશંકર રાવળ — ૧૨૯ જન્મદિવસ

રવિશંકર રાવળ ૧ ઓગસ્ટ ૧૮૯૨ ભાવનગર -- ૯ ડિસેંબર ૧૯૭૭ અમદાવાદ અમારા બાપુના ૧૨૯ના જન્મ દિવસે તેમની યાદ આવ્યા વગર રહે નહીં. તેઓ ગુજરાતના કલા ગુરૂ હતા. તેમણે ઘણા શિષ્યો તૈયાર કર્યાં. ગરીબ શિષ્યોને મફત ભણાવતા. રેડિયો ઉપર પ્રવર્ચન પણ આપતા. રાવળ કુટુંબે તેમની યાદમાં ‘ગુજરાતમાં કલાના પગરણ’ પુસ્તકનને ૧૯૯૮માં પ્રકાશિત કર્યું. અમે તેમના કુટંબી … Continue reading રવિશંકર રાવળ — ૧૨૯ જન્મદિવસ

ફાધર વાલેસનો પરિચય

ફાધર વાલેસ પંદર વર્ષની ઉંમરે ઘર છોડી ઇસુસંઘની સંસ્થામાં જોડાયા. ૧૯૪૯માં સ્પેઇનથી ભારત ગયા. મદ્રાસમાં ગણિત સાથે એમ.એ.ની ડીગ્રી મેળવી. વલ્લભવિદ્યાનગરમાં ગુજરાતી ભાષાનો પરિચય થયો.  પુનામાં વિશ્વધર્મોનો અભ્યાસ ક્રયો. ૧૯૬૦માં અમદાવાદ આવીને સેંટ ઝેવિયર્સ કોલેજમાં ગણિત ભણાવવાનું કાર્ય શરૂ કર્યું. ગણિતના પુસ્તકો લખ્યાં, નૂતન ગણિતની ઝુંબેશમાં ફાળો આપ્યો, ગણિતમાં આંતરાષ્ટ્રીય સંમેલનમાં (રશિયા, ફ્રાન્સ, ઈંગ્લેન્ડ) ભાગ … Continue reading ફાધર વાલેસનો પરિચય

ગુણીબેનની યાદમાં

૨૦મિ માર્ચએ ગુણીબેન આશર, લગભગ ૯૩ વર્શે, ગુજરી ગયા. અમારી મિત્રતાની શરૂઆત દશેક વર્ષ પૂર્વે થઈ હશે, તેવો અંદાજ કાઢું છું. અમે જ્યારે ન્યુજર્સીના ‘ગુજરાતી લીટરરી અકાડેમી ઓફ નોર્થ અમેરિકા’ના પ્રોગ્રામમાં જતા, ત્યારે તેને અમે અમારી કારમાં સાથે લઈ જતાં. આછા રંગોની સાડી મેચીંગ બ્લાઉઝ સાથે આકર્ષક રીતે પહેરતા. તેમનો પ્રભાવ પડતો. ગામમાં બે પાંચ … Continue reading ગુણીબેનની યાદમાં

પ્રવાસનો એક કડવો અનુભવ

પહેલી ઓગસ્ટે અમારા બાપુની ૧૦૮ જન્મ જયંતિ નીમિતે વિદ્યાર્થી કાળનો અનુભવ... મારી પાસે બિસ્તરો, ભાતું, પાણીનો કુંજો અને ચોપડીઓની વજનવાળી ભારે ટ્રંક હતી. જ્યારે કોટડી ગામ આગળ ગાડી બદલી તે વખતે કોઈ ટિકિટ-ચેકરની નજર તે પર પડી અને તેણે પાસે આવીને મારી ટિકિટ લઈ લીધી. જંકશન સ્ટેશને મેં ટિકિટ માગી ત્યારે કહે, ‘જાઓ, ગાડી બદલો, હું … Continue reading પ્રવાસનો એક કડવો અનુભવ

જોન લુઇસને શ્રધાંજલી (૧૯૪૦–૨૦૨૦)

જ્યારે જોન લુઇસ અઢાર વર્ષનો થયો ત્યારે માર્ટીન લુથર કીંગનો કાળા લોકોના હક માટે સત્યાગ્રહ ચાલતો હતો. સત્યાગ્રહ કરવાનો વિચાર કીંગે ગાંધીજી પાાસેથી અપનાવ્યો હતો. લુઇસને તેમાં રસ પડ્યો એટલે કીંગ સાથે જોડાયો. ત્રેવીસ વર્ષનો થયો ત્યારે લાઈબ્રેરીના કાર્ડનો હક મેળવવા કીંગની ચળવળ ચાલતી હતી. આ કુચમાં ઘણા કાળાલોકો સાથે લુઇસ પણ જોડાયો. તે શાંતિકુચ … Continue reading જોન લુઇસને શ્રધાંજલી (૧૯૪૦–૨૦૨૦)

સાહિત્યકારની ખુમારી

સાહિત્યનું ક્ષેત્ર વૈભવ અથવા આરામને માટે અવકાશ નથી આપતું. એ તો પ્રાણ તેમ જ શરીરને, લાગણીના તેમ જ બુદ્ધિના તંત્રને નિચોવી લેનાર ધંધો છે. પ્રત્યેક સાહિત્યકારના મોંમાં એક જ વાત શોભે — કે દુનિયાના કોઈ પણ ધંધાદારી કરતાં હું દરિદ્ર નથી. માનવીને એકબીજાનાં ને સમજતાં કરવા માટે હું જબાન બન્યો છું, ને એ જબાનરૂપે મારું … Continue reading સાહિત્યકારની ખુમારી

ફિલાડેલફિયાના સમાચાર – ગુ્ર્જરી ડાયજેસટનાં કિશોર દેસાઇ

માનનિય કિશોરભાઈ દેસાઈ જે અહીં ગુ્ર્જરી ડાયજેસટ ૧૯૮૮ થી ચલાવે છે. તેમનો ૮૦મો surprise જન્મદિવસ ઉજવાયો. તેમને ત્રણ દીકરીઓ છે. બધી તૈયારી તેઓએ કરી હતી. નાસ્તો અને ભોજન અતી ઉત્તમ હતાં. પહેલા જમવા જેટલો નાસ્તો હતો. ત્યાર પછી એકાદ કલાક માટે સૌએ અભિનંદન આપ્યાં. કુટુંબીઓ પહેલા બોલ્યા. દીકરીઓ અને પૌત્ર પૌત્રીઓએ ઘણી મજાક કરાવી. ભારતથી … Continue reading ફિલાડેલફિયાના સમાચાર – ગુ્ર્જરી ડાયજેસટનાં કિશોર દેસાઇ

જા, મેં પણ મીઠું છોડ્યું

બાની તબિયત ખૂબ કથળી હતી. માંડ બચ્યાં હતાં. રોગે ફરી ઊથલો માર્યો. બીજા ઉપચારો કામ ન આવ્યા, એટલે બાપુજીએ પોતાના નિસર્ગોપચારની વાત મૂકી. મીઠું અને કઠોળ છોડવા બાને વીનવ્યાં, ટેકામાં જાણકારોના લખાણો વંચાવ્યાં, સમજાવ્યાં; પણ બા માને નહીં. બાથી કહેવાઈ ગયું, “કઠોળ અને મીઠું છોડવાનું તો તમને કોઈ કહે તો તમે પણ ન છોડો.” સાંભળીને … Continue reading જા, મેં પણ મીઠું છોડ્યું

A remarkable person – Suryakant Vaishnav

Prof. S V Vaishnav: glimpses of personal life He belongs to Wadhwan city, district Surendranagar, Gujarat, India and hails from Vadnagara Nagar gruhastha family. He lost his father at the age of 2, had not seen grandfather either. But his grandmother was known as a 'saintly' person in Wadhwan and the family was helpful to … Continue reading A remarkable person – Suryakant Vaishnav